ગુજરાતમાં વસ્તી ગણતરીની કામગીરીને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વસ્તી ગણતરીની પ્રક્રિયા હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં...
ભારતના વીર સપૂતોમાંથી એક શ્રીમંત છત્રપતિ શિવાજી મહારજ વિશે બધા લોકો જાણે છે. ઘણા લોકો તેમને હિન્દુ હ્રદય સમ્રાટ કહે છે તો કેટલાક લોકોએ તેમને મરાઠા ગૌરવ કહે છે
after delivery food for mother After delivery food for mother- 9 મહીનાની ગર્ભાવસ્થા પછી માતા બનવુ ખૂબ સુખદ અનુભવ હોય છે પણ મા અને નવજાત બાળકના આરોગ્યના હિસાબે આ...
Abhishek Sharma Controversy: અભિષેક શર્માના કેચ પર હોબાળો થયો હતો, જોકે, સનરાઇઝર્સ હૈદરાબાદે જોરદાર પ્રદર્શન કર્યું અને કોલકાતા નાઈટ રાઇડર્સને 65 રનથી હરાવીને સિઝનની પોતાની પહેલી જીત નોંધાવી.
Good Friday 2026: ગુડ ફ્રાઈડે 3 એપ્રિલ, 2026 ના રોજ શુક્રવારે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઈસુને ક્રૂસ પર ચડાવવામાં આવ્યા હતા. ખ્રિસ્તીઓ માટે, આ...
30 દિવસ સુધી તમારા આહારમાં સલાડનો સમાવેશ કરવાથી તમારા શરીરમાં ઘણા સકારાત્મક ફેરફારો થાય છે. સલાડ માત્ર વજન ઘટાડવામાં મદદ કરતું નથી, પરંતુ તે તમારા પાચન અને ત્વચા...